એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે

$1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s$ અને $1.28\; s$ 

તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?

  • [NEET 2020]
  • A

    $1.6$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $16$

Similar Questions

દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2\%$ ની હોય,તો ગતિઊર્જામાં મહતમ પ્રતિશત ત્રુટિ  ......... $\%$ થશે.

ત્રુટિને સંપૂર્ણપણે નિવારી શકાય ? 

ભૌતિક રાશિ $A\, = \,\frac{{{P^3}{Q^2}}}{{\sqrt {R}\,S }}$ ના માપન માં રાશિઓ $P, Q, R$  અને $S$ માં રહેલી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે $0.5\%,\,1\%,\,3\%$  અને $1 .5\%$ છે. $A$ ના મૂલ્યમાં રહેલી મહત્તમ ટકાવાર ત્રુટિ  ........... $\%$ થશે

  • [JEE MAIN 2018]

રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે $ 2\%, 1\% $ અને $1\%$  છે તો ભૌગોલિક અક્ષ  $J$  નું કોણીય વેગમાન $ I \omega $ ની મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.

ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ  ........ $\%$

  • [JEE MAIN 2018]